ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂચ્છકટિકમ્ના રચયિતાનું નામ જણાવો. સુદ્રક કલ્હણ માઘ કાલીદાસ સુદ્રક કલ્હણ માઘ કાલીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ભોજા ભગત મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2010 2008 2011 2009 2010 2008 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP