ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

ચક્રવાકમિથુન
વસંતવિજય
વર્ષાની એક સુંદર સાંજ
અતિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

લાભશંક્ર ઠાકર
સુરેશ જોષી
રમેશ પારેખ
હસમુખ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP