ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો શાહજહાંનામા : ઈનાયત ખાન પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો શાહજહાંનામા : ઈનાયત ખાન પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. શિવ વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ શિવ વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ? ચર્ચ મંદિર બૌદ્ધ મઠ પક્ષી ચર્ચ મંદિર બૌદ્ધ મઠ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ ઈરવિન લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ વેવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP