GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દલપતરામ
અખો
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ?

વહીવટી
સામાજિક
રાજકીય
કાયદાકીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP