GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દયારામ
દલપતરામ
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ?

26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1950
31 માર્ચ, 1950
15 માર્ચ, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP