GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌ પ્રથમ ક્યા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

દિલ્હી વિશ્વવિદ્યાલય
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય
હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
લખનઉ વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો.

25
30
3
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દલપતરામ
અખો
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP