Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

800 ચો.મી.
805 ચો.મી.
880 ચો.મી.
890 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

18 કલાક
20 કલાક
30 કલાક
15 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

પોષણ વરદાન યોજના
કુપોષિત-પોષણ યોજના
અન્નપૂર્ણા યોજના
અન્નબ્રહ્મ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
ચંદ્રકાંત શેઠ
સુરેશ જોષી
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP