Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

880 ચો.મી.
805 ચો.મી.
800 ચો.મી.
890 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

હેરી સાહેબ
ડી. કે. સાહેબ
લેલી સાહેબ
ડુપ્લે સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP