Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

890 ચો.મી.
805 ચો.મી.
800 ચો.મી.
880 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1965
1991
1963
1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?

નાગપુર
કટક
રાજમુંદ્રી
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP