GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકીની કઈ નીતિ/નીતિઓ ભારતમાં ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ?
1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)
2. ઉદ્યોગોનું પરવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)
3. જાહેર સબસીડીમાં વધારો
4. કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
1, 2 અને 4
માત્ર 3
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સત્ય નથી ?

ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા.
અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો.
રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં.
મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?
1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા.
2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું.
3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું.
4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

ભારતની ‘Look East' ની નીતિનો વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ભારતની ‘Look East' નીતિએ ભારતના દક્ષિણ - પૂર્વ તેમજ પૂર્વ એશિયાના પડોશી દેશો સાથે સહકારમાં સુધારો કરવા ઉપર ભાર મૂકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP