ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? પુષ્પાબેન મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ પુષ્પાબેન મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? વુલેસ્ટોનાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઈટ કેલ્સાઈટ વુલેસ્ટોનાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઈટ કેલ્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા પંચમહાલ દાહોદ ભાવનગર રાજપીપળા પંચમહાલ દાહોદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો. 1. બોરસદ સત્યાગ્રહ 2. ખેડા સત્યાગ્રહ3. ધરાસણા સત્યાગ્રહ 4. બારડોલી સત્યાગ્રહ 4,1,3,2 2,3,4,1 2,1,4,3 3,4,2,1 4,1,3,2 2,3,4,1 2,1,4,3 3,4,2,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? તખતસિંહજી ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I તખતસિંહજી ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP