બાયોલોજી (Biology) વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે, પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની વધુ ઘનતા પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની ઊંચી સંલગ્નતા પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની વધુ ઘનતા પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની ઊંચી સંલગ્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ કોષવિભાજન એટલે___ કોષની સંખ્યા અડધી થવી. કોષના કદ અડધા થવા. કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. આપેલ તમામ કોષની સંખ્યા અડધી થવી. કોષના કદ અડધા થવા. કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવનું કયુ લક્ષણ ખૂબ જ સાર્થક છે ? વૃદ્ધિ મૃત્યુ અનુકૂલન પ્રજનન વૃદ્ધિ મૃત્યુ અનુકૂલન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ? હરિતકણ કણાભસૂત્ર પેરોક્સિઝોમ્સ આપેલ તમામ હરિતકણ કણાભસૂત્ર પેરોક્સિઝોમ્સ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ? શૂળચર્મી મૃદુકાય નુપૂરક સંધિપાદ શૂળચર્મી મૃદુકાય નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ? યુગ્મનજ માનવરક્તકણ ચાલની નલિકા માનવરક્તકણ અને ચાલની નલિકા યુગ્મનજ માનવરક્તકણ ચાલની નલિકા માનવરક્તકણ અને ચાલની નલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP