બાયોલોજી (Biology) વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે, પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની વધુ ઘનતા પાણીની ઊંચી સંલગ્નતા પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની વધુ ઘનતા પાણીની ઊંચી સંલગ્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? ચામાચીડિયું ઉંદર કાચબો કાંગારું ચામાચીડિયું ઉંદર કાચબો કાંગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ? એસ્ટર બંધ ફોસ્ફોડાય એસ્ટર બંધ હાઈડ્રોજન બંધ ગ્લાયકોસિડીક બંધ એસ્ટર બંધ ફોસ્ફોડાય એસ્ટર બંધ હાઈડ્રોજન બંધ ગ્લાયકોસિડીક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે..... જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે મુક્ત રીબોન્યુક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ? ફૉસ્ફોડાય એસ્ટર બંધ સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP