બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની વધુ ઘનતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની વધુ સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ?

બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો
કોષના દ્વિગુણનને પ્રેરે.
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર
પ્રજનન કોષના ફલનને પ્રેરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે ?

કોષદીવાલ
કોષરસ
કણાભસૂત્ર
રિબોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ?

કોષ-વિભેદન
કોષવૃદ્ધિ
કોષ-વિઘટન
કોષ-વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP