બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની વધુ સ્નિગ્ધતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની વધુ ઘનતા
પાણીની ઊંચી સંલગ્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ?

એક પણ નહીં
અંતઃસંકરણ
વિભેદનીય પ્રજનન
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે. (pH તાપમાન અને પ્રક્રિયક સંકેન્દ્રણ) તો આપેલ x-અક્ષ અને y-અક્ષ શું પ્રદર્શિત કરે છે ?

x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા
x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન
x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH
x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ?

મગર
કેમેલિયોન
કાચિંડો
કાચબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?

અનુકૂલન
વૃદ્ધિ
પ્રચલન
પ્રજનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP