ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? હરીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી મહાદેવભાઈ દેસાઈ ભુપત વડોદરિયા હરીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી મહાદેવભાઈ દેસાઈ ભુપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? શોધ રાઈનો પર્વત ભદ્રંભદ્ર હાસ્યમંદિર શોધ રાઈનો પર્વત ભદ્રંભદ્ર હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. જીવા ગોંસાઈ રૈદાસ દુદાજી ગોંસાઈ સ્વામી જીવા ગોંસાઈ રૈદાસ દુદાજી ગોંસાઈ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? સ્વામી સચ્ચિદાનંદ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી સ્વામી સચ્ચિદાનંદ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP