ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

ભુપત વડોદરિયા
હરીન્દ્ર દવે
મહાદેવભાઈ દેસાઈ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

સિદ્ધરાજ જયસિંહે
પતંજલિએ
મહર્ષિ કપિલે
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

દલપતરામ શેઠ
નર્મદાશંકર
શામળશાહ શેઠ
વિઠ્ઠલશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

હરીશ નાયક
બંસીધર શુક્લ
ચંદ્રકાન્ત શેઠ
રજની વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP