ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

ભુપત વડોદરિયા
મહાદેવભાઈ દેસાઈ
હરીન્દ્ર દવે
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

સોરઠ તારા વહેતા પાણી
કાળચક્ર
વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આસિમ રાંદેરી
આદિલ મન્સૂરી
વેણીભાઈ પુરોહીત
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

ઠાકર
રંગલો
નાયક
દાદુ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP