GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.
કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું

આંતરપ્રાસ
અંત્યાનુપ્રાસ
યમક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
કવિ સુંદરમ્
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP