GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે.

આપેલ પૈકી એક પણ નહીં
નિદર્શનું અંતરાલ આગણક
પ્રાચલનું બિંદુ આગણન
પ્રાચલનું અંતરાલ આગણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.
તેને છ શિરોબિંદુ છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.
તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દૃશ્ય હું ભૂલી જઈશ.
એ દૃશ્ય હું ભૂલું એમ નથી.
એ દૃશ્ય હું ભૂલી ગયો.
એ દૃશ્ય હું ભૂલું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP