GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

કવિ સુંદરમ્
ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___

Cu2+ નું ઓક્સિડેશન થાય છે
Zn પર CU જમા થાય છે
CU પર Zn જમા થાય છે
દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંગાલકીય હિસાબી પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો ?

આર.એન. કાર્ટર
જેમ્સ એચ. બ્લીસ
ફિલિપ કોટલર
એફ.ડબલ્યુ. ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ?

નિકાસો પર
વેચાણ પર
આયાતો પર
વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
___ ના ખ્યાલને કારણે નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે.

ભૌતિકતા
મેચિંગ
ચાલુ પેઢી
સામયિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP