GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
કવિ સુંદરમ્
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ___ કહે છે.

સરેરાશ વર્ગ ભૂલ
મૂળ સરેરાશ વર્ગ
પ્રમાણિત દોષ
બિનનિદર્શન ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ?

સોનું
ટ્રેઝરી બિલ
ઈક્વિટી
ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP