GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કવિ સુંદરમ્ કવિ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કવિ સુંદરમ્ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. બૂલબૂલ મધુસૂદન રાગિણી પ્રકીર્ણ બૂલબૂલ મધુસૂદન રાગિણી પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. દીવાની અને ફોજદારી દીવાની નાણાકીય ફોજદારી દીવાની અને ફોજદારી દીવાની નાણાકીય ફોજદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ___ કહે છે. સરેરાશ વર્ગ ભૂલ મૂળ સરેરાશ વર્ગ પ્રમાણિત દોષ બિનનિદર્શન ભૂલ સરેરાશ વર્ગ ભૂલ મૂળ સરેરાશ વર્ગ પ્રમાણિત દોષ બિનનિદર્શન ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ? સોનું ટ્રેઝરી બિલ ઈક્વિટી ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ સોનું ટ્રેઝરી બિલ ઈક્વિટી ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગરીબીના વિષચક્રનો ખ્યાલ કોની સાથે સંબંધિત છે ? જે.એસ. મિલ રેગનર નર્કસ કાર્લ માર્ક્સ જે.એમ. કેઈન્સ જે.એસ. મિલ રેગનર નર્કસ કાર્લ માર્ક્સ જે.એમ. કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP