GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ? કવિ સુંદરમ્ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ દલપતરામ કવિ સુંદરમ્ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___ Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે CU પર Zn જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે CU પર Zn જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. ફોજદારી નાણાકીય દીવાની દીવાની અને ફોજદારી ફોજદારી નાણાકીય દીવાની દીવાની અને ફોજદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંગાલકીય હિસાબી પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો ? આર.એન. કાર્ટર જેમ્સ એચ. બ્લીસ ફિલિપ કોટલર એફ.ડબલ્યુ. ટેલર આર.એન. કાર્ટર જેમ્સ એચ. બ્લીસ ફિલિપ કોટલર એફ.ડબલ્યુ. ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ? નિકાસો પર વેચાણ પર આયાતો પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર નિકાસો પર વેચાણ પર આયાતો પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ___ ના ખ્યાલને કારણે નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે. ભૌતિકતા મેચિંગ ચાલુ પેઢી સામયિકતા ભૌતિકતા મેચિંગ ચાલુ પેઢી સામયિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP