ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ઉશનશ્ ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ઉશનશ્ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે મગનભાઈ બી. પટેલ - કિન્નરી પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે મગનભાઈ બી. પટેલ - કિન્નરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા ભક્તિગીત રામગ્રી હરિગાન પ્રભાતિયા ભક્તિગીત રામગ્રી હરિગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? રાજેન્દ્ર શાહ રમેશ પારેખ મકરંદ દવે ગુણવંત શાહ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ મકરંદ દવે ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP