ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉશનશ્ ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ઉશનશ્ ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1998 1981 2003 1990 1998 1981 2003 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. કે.એમ. મુનશી દલપતરામ જનક દવે સી.સી.મહેતા કે.એમ. મુનશી દલપતરામ જનક દવે સી.સી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત રાજકોટ નડિયાદ અમદાવાદ સુરત રાજકોટ નડિયાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? મનહર દોહરો ઝૂલણાં ચોપાઈ મનહર દોહરો ઝૂલણાં ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? જોરાવરસિંહ જાદવ પ્રશાંત દવે ઉશનસ્ ધીરુભાઈ પરીખ જોરાવરસિંહ જાદવ પ્રશાંત દવે ઉશનસ્ ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP