ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
ઉશનશ્
કે. કા. શાસ્ત્રી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોષી - વાસુકી
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ?

મુકુલ કલાર્થી
અરદેશર ખબરદાર
કૃષ્ણલાલ શ્રીધરાણી
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

સિતાંશુ યશશ્ચંદ્ર
મોહમ્મદ માંકડ
ગોવર્ધન ત્રિપાઠી
ચંદ્રકાન્ત ટોપીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP