ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? ચૈતન્ય મહાપ્રભુ આદિ શંકરાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ આદિ શંકરાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? મુકુલ કલાર્થી અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા મુકુલ કલાર્થી અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ? સિતાંશુ યશશ્ચંદ્ર મોહમ્મદ માંકડ ગોવર્ધન ત્રિપાઠી ચંદ્રકાન્ત ટોપીવાલા સિતાંશુ યશશ્ચંદ્ર મોહમ્મદ માંકડ ગોવર્ધન ત્રિપાઠી ચંદ્રકાન્ત ટોપીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP