ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

કે. કા. શાસ્ત્રી
ધૂમકેતુ
ઉમાશંકર જોષી
ઉશનશ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

કુંવરબાઈનું મામેરું - આખ્યાન
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કરણઘેલો - નવલકથા
ભણકાર - ખંડકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ભીખુ - ધૂમકેતુ
રાનમાં - ધ્રુવ ભટ્ટ
બાનો વાડો - પ્રવીણ દરજી
પરીક્ષા - મધુબેન ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ઈન્દુલાલ ગાંધી
ભાનુશંકર વ્યાસ
પ્રજારામ રાવલ
હરિશ્ચંદ્ર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP