ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉમાશંકર જોષી ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉમાશંકર જોષી ઉશનશ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ઢોલક કરતાલ એકતારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. શામળ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર શામળ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ઈન્દુલાલ ગાંધી ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ હરિશ્ચંદ્ર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP