ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ધૂમકેતુ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ધૂમકેતુ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી ભીખુ - ધૂમકેતુ પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી ભીખુ - ધૂમકેતુ પરીક્ષા - મધુબેન ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વર્ણનાત્મક વિવેચનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વર્ણનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? ભાંગ્યાના ભેરુ વળામણાં અતીતવન કદલીવન ભાંગ્યાના ભેરુ વળામણાં અતીતવન કદલીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ મૂળ કયા દેશનો સાહિત્યપ્રકાર છે ? અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન ઇટાલી અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? દાસી જીવણ દુલા ભાયા કાગ બાપુસાહેબ ગાયકવાડ ધીરો ભગત દાસી જીવણ દુલા ભાયા કાગ બાપુસાહેબ ગાયકવાડ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP