બાયોલોજી (Biology) પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ? > COOH અને - NH2 > COOH અને - OH C = O અને - NH2 C = O અને - NH2 > COOH અને - NH2 > COOH અને - OH C = O અને - NH2 C = O અને - NH2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના વાક્યોમાંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી. વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેન્ટ્રોમિટર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે ? સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કુળ અને જાતિ વચ્ચેના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે ? આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે. પારસ્પરિક સંબંધો ધરાવતો કુળોનો સમૂહ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે. પારસ્પરિક સંબંધો ધરાવતો કુળોનો સમૂહ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વર્ગમાં ત્વચા ભીંગડાવિહીન અને શ્લેષ્મી હોય છે ? ઊભયજીવી અને ચૂષમુખા ઊભયજીવી ચૂષમુખા સરીસૃપ ઊભયજીવી અને ચૂષમુખા ઊભયજીવી ચૂષમુખા સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP