ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? વિનોદ જોષી અમૃતલાલ વેગડ વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી અમૃતલાલ વેગડ વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. પદ્યનવલિકા લોકગીત મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા લોકગીત મહાકાવ્ય આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નવુ લોહી નગદ નારાયણ સુરભિ કાન્તા નવુ લોહી નગદ નારાયણ સુરભિ કાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP