ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ?

વિનોદ ભટ્ટ
અમૃતલાલ વેગડ
ભગવતીકુમાર શર્મા
વિનોદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP