ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

મુકુન્દરાય આચાર્ય
આનંદશંકર ધ્રુવ
મુકેશ જોષી
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP