ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

મોહનલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ
મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

રતિલાલ બોરીસાગર
ફિલિપ ક્લાર્ક
પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP