ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
મન નો ડગે - ગંગાસતી
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
રાજેન્દ્ર શાહ
નટવરલાલ પંડ્યા
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

રમણલાલ વ. દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
નંદશંકર તુળજાશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી
માનવીની ભવાઈ
વનરાજ ચાવડો
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP