ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? બાદરાયણ ભારવી બિલ્હણ ભવભૂતિ બાદરાયણ ભારવી બિલ્હણ ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા મારી કમલા વેરની વસૂલાત ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા મારી કમલા વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણલાલ વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ વનરાજ ચાવડો ગુજરાતનો નાથ ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ વનરાજ ચાવડો ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP