ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ....

પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે.
કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે.
અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કોળીયાક
ગોપનાથ
બાણેજ
કનકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પિઠોરા' શું છે ?

આદિવાસી ચિત્રકલા
આદિવાસી નૃત્ય
આદિવાસી સંગીત
આદિવાસી તહેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP