બાયોલોજી (Biology)
સમભાજનના કયા તબક્કામાં રંગસૂત્ર જાળ જોવા મળે છે ?

ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા
અંત્યાવસ્થા
ભાજનોત્તરવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ?

ઉસ્નીયા
આપેલ તમામ
પાર્મેલિયા
સ્ટ્રીગ્યુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ?

ફૉસ્ફેટ કણિકા
ગ્લાયકોજન કણિકા
મેદ કણિકા
સિયાનોફાયસિન કણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે ?

મેરુદંડી
પ્રજીવ
સછિદ્ર
વનસ્પતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ?

નમૂનાને સૂકવવામાં આવે છે.
નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે.
નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે.
નમૂનાને દબાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP