ભારતની ભૂગોળ (Geography of India)
ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) પહેલગામ
2) મુન્નાર
3) શિલોંગ
4) કોડાઈકેનાલ
A) જમ્મુ કાશ્મીર
B) કેરળ
C) મેઘાલય
D) તમિલનાડુ

1-C, 2-D, 3-A, 4-B
1-D, 2-A, 3-B, 4-C
1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત ___ ની વચ્ચે આવે છે.

1° N અને 29°4' N અક્ષાંશ
17°5' N અને 53°2'N અક્ષાંશ
23°3' N અને 62°1'N અક્ષાંશ
8°4' N અને 37°6'N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મણિપુર
મેઘાલય
મિઝોરમ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP