ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

રામસાગર યોજના
સરદાર સરોવર યોજના
નર્મદાસાગર યોજના
વેનગંગા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

આંદામાન દ્વિપ સમુહ
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

1 હેક્ટરથી ઓછી
3 હેક્ટરથી વધુ
2 થી 3 હેક્ટર
1 થી 2 હેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP