બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પુષ્પ, ફળ તેમજ બીજના વિવિધ રંગો શેને આભારી છે ?

ઝેન્થોફિલ
આપેલ તમામ
કેરોટીન
એન્થ્રોસાયેનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?

આપેલ તમામ
બહુભાજન
દ્વિભાજન
કલિકાસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

ભિન્નતા
પ્રતિક્રિયા
અનુકૂલન
વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ?

લિપિડ
પ્રોટીન
ન્યુક્લિઇક ઍસિડ
કાર્બોદિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP