બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ? સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકાયની બે નળાકાર રચનાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાય ત્યારે તેને શું કહે છે ? લાઇસોઝોમ તારાકેન્દ્ર તારાવર્તુળ ગોલ્ગીપ્રસાધન લાઇસોઝોમ તારાકેન્દ્ર તારાવર્તુળ ગોલ્ગીપ્રસાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજન દરમિયાન રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, અને ભાજનાવસ્થા દરમિયાન વિષુવવૃત્તીય રેખા પર ગોઠવાય છે.)
બાયોલોજી (Biology) પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ? અપત્યઅંડપ્રસવી અપ્રસવી અંડપ્રસવી અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી અંડપ્રસવી અપત્યપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ માટે અગત્યનો દ્રાવક કયો છે ? ઈથેનોલ પાણી પ્રવાહી નાઇટ્રોજન આપેલ તમામ ઈથેનોલ પાણી પ્રવાહી નાઇટ્રોજન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ? કીટકો આપેલ તમામ પવન પક્ષીઓ કીટકો આપેલ તમામ પવન પક્ષીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP