બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ?

પેપ્ટાઈડ
એસ્ટર
હાઇડ્રોફિબિક
ગ્લાયકોસિડીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કોણ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે છે ?

બોટાનિકલ ગાર્ડન
એક પણ નહીં
વનસ્પતિ સંગ્રાલય
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ?

ગ્લાયકોજન
સુકોઝ
સ્ટાર્ચ
રેફીનોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ?

ફર્મિક્યુટ્સ
સાયનો બૅક્ટેરિયા
આપેલ તમામ
સ્પાઈરોકીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP