બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સક્સિનિક ડીકાઈડ્રોજીનેઝ ઉત્સેચક કોનું ઉદાહરણ પૂરું પાડે છે ?

ઓક્સિડો – રીડક્ટેઝિસ
લાયેઝિસ
હાઈડ્રોલેઝિસ
ટ્રાન્સફરેઝિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભારતમાં મહાકાય વડ ક્યાં આવેલ છે ?

નેશનલ બોટનિકલ ગાર્ડન
ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન
રોયલ બોટનિકલ ગાર્ડન
લૉઈડ બોટનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો.

તે વાહક પડની રચના કરે છે.
ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે.
ચેતાતંતુની આસપાસ આવેલું છે.
તે લિપિડનો બનેલો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP