બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ? બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર ક્રોમેટોગ્રાફી પેપર પાર્ચમેન્ટ પેપર બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર ક્રોમેટોગ્રાફી પેપર પાર્ચમેન્ટ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે ? 2n 3n n 4n 2n 3n n 4n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ? પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો પ્રકાશ, પાણી, તાપમાન પ્રકાશ, પાણી પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો પ્રકાશ, પાણી, તાપમાન પ્રકાશ, પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ? જોધપુર અને કોલકાતા મુંબઈ કોલકાતા જોધપુર જોધપુર અને કોલકાતા મુંબઈ કોલકાતા જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ કોષમાંથી સજીવ ઉત્પન્ન કરી શકવાની સમતા. કેટેરોઝાયગેપ્સીટી પ્લુરીઓપોટેન્શી સીરેન્ડીપીટી ટોટીપોટેન્શી કેટેરોઝાયગેપ્સીટી પ્લુરીઓપોટેન્શી સીરેન્ડીપીટી ટોટીપોટેન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP