ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

કવિ નર્મદ
દલપતરામ
મગનભાઈ પટેલ
એલેક્ઝાન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ....

કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે.
અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.
પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP