બાયોલોજી (Biology) ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ? સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા આલકેલૉઈડનું ઉત્પાદન દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા આલકેલૉઈડનું ઉત્પાદન દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે, તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસ્ટરબંધ રચવા ક્યા જૂથની હાજરી જરૂરી છે ? - COOH અને - OH C = 0 અને - COOH >C = 0 અને - OH - NH2 અને - OH - COOH અને - OH C = 0 અને - COOH >C = 0 અને - OH - NH2 અને - OH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાનામાં નાની અને મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ અનુક્રમે કઈ છે ? નિલગીરી, સીકોઈયા વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામીયા પિગ્મિયા એક પણ નહિ વુલ્ફિયા ગ્લોબોઝા, નિલગીરી નિલગીરી, સીકોઈયા વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામીયા પિગ્મિયા એક પણ નહિ વુલ્ફિયા ગ્લોબોઝા, નિલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ? અનુકૂલન મૃત્યુ ભિન્નતા ચયાપચય અનુકૂલન મૃત્યુ ભિન્નતા ચયાપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP