ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? કુમારગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? આપેલ તમામ મર્યાદા અભ્યુદય કિસાન આપેલ તમામ મર્યાદા અભ્યુદય કિસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ? ચાલુકય વિજય શક વિજય હૂણો ઉપરનો વિજય યવન વિજય ચાલુકય વિજય શક વિજય હૂણો ઉપરનો વિજય યવન વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP