ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી
ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત
નાટ્ય સંપદા - જસવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?

શિવાનંદ આશ્રમ
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ
સન્યાસ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

અકબર
સુલતાન મુઝફ્ફરશાહ
શાહજહાં
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP