ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને વલ્લભભાઈનું પ્રથમમિલન ક્યાં થયું હતું ? સુરત નડિયાદ ગોધરા અમદાવાદ સુરત નડિયાદ ગોધરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. કણબી પુલિંદ ભાર્ગવો યાદવો કણબી પુલિંદ ભાર્ગવો યાદવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ? ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP