ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન' માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય નિર્દેશન) કરી ?

મૃણાલિની સારાભાઇ
સોનલ માનસિંગ
કુમુદિની લાખિયા
ભાનુ અથૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે
આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.
આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP