ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? ગોરધન કડિયા મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ જદુરામ ગોરધન કડિયા મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ જદુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP