ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

રમણલાલ સોની
રાજેન્દ્ર શુકલ
વિદ્યાબહેન નીલકંઠ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP