ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? કવિતા નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા નવલકથા નિબંધ હાસ્યલેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર અને નવલકથાકાર મોહનલાલ પરમારનું જન્મ સ્થળ જણાવો. સમૌ ભાસરિયા શિયાણી લાડોલ સમૌ ભાસરિયા શિયાણી લાડોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગરબો કે ગરબી શબ્દનો સંભવતઃ પ્રથમ પ્રયોગ કરનાર ? ભાણદાસ પ્રેમાનંદ નરહરિ વલ્લભ મેવાડો ભાણદાસ પ્રેમાનંદ નરહરિ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક નર્મદ કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક નર્મદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા બળવંત મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા બળવંત મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP