ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

દ્વાદશમાસ
એકાદશસ્કંધ
શલોકા
રામરાજિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

દલપતરામ
બાલાશંકર કંથારિયા
નર્મદ
ગુલફામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

સત્યના પ્રયોગો
રખડવાનો આનંદ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP