ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? કવિતા હાસ્યલેખન નવલકથા નિબંધ કવિતા હાસ્યલેખન નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? નરસિંહરાવ દિવેટીયા રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? દિલીપ રાણપુરા વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? બીલખા ઊના જૂનાગઢ કંડોરણા બીલખા ઊના જૂનાગઢ કંડોરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP