ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? કવિતા નિબંધ નવલકથા હાસ્યલેખન કવિતા નિબંધ નવલકથા હાસ્યલેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ભારતની પ્રજા ગાંધીજી અંગ્રેજો સરદાર પટેલ ભારતની પ્રજા ગાંધીજી અંગ્રેજો સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? ભાસરિયા શિયાણી જંત્રાલ ખેડાલ ભાસરિયા શિયાણી જંત્રાલ ખેડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP