ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા કવિતા નિબંધ હાસ્યલેખન નવલકથા કવિતા નિબંધ હાસ્યલેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? અજાણ્યું સ્ટેશન શ્રાવણી પશ્ર્ચિમ મરીચિકા અજાણ્યું સ્ટેશન શ્રાવણી પશ્ર્ચિમ મરીચિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત રમણલાલ સોની હરીન્દ્ર દવે સુરેશ દલાલ નિરંજન ભગત રમણલાલ સોની હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP