ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
યમક
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નિરંજન ભગત
રમણલાલ સોની
હરીન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

વિનોબા ભાવે
ગાંધીજી
કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP