ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નિબંધ કવિતા નવલકથા હાસ્યલેખન નિબંધ કવિતા નવલકથા હાસ્યલેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ક. મા. મુનશી ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ક. મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? ફાગુ કાવ્ય આખ્યાન સોનેટ પદ ફાગુ કાવ્ય આખ્યાન સોનેટ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... વાંકાનેર અગાસ ટંકારા વડતાલ વાંકાનેર અગાસ ટંકારા વડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP