GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ?

રૂ।. 7,000/-
રૂ।. 12,000/-
રૂ।. 15,000/-
રૂ।. 10,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા નોટિફાય કરવામાં આવેલ ફેટલ એક્સિડન્ટમાં શ્રમયોગીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ‘અકસ્માત મૃત્યુ સહાય યોજના' અંતર્ગત કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

રૂા. 1,00,000/-
રૂા. 1,50,000/-
રૂા. 75,000/-
રૂા. 1,25,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.

એન્ટન ચેખોવ
નટવરલાલ બુચ
દિલીપ રાણપુરા
પ્રફુલ્લ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

શબ્દસૃષ્ટિ
પરબ
બુદ્ધિપ્રકાશ
ગુજરાત ગૌરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ?

ટેબલ ટેનિસ
લૉન ટેનિસ
આર્ચરી
બૅડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP