ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
ચંદ્રકાંત શાહ
મનસ્વી પ્રાંતિજવાલા
પ્રભુલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ
ધ્રુવ ભટ્ટ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

સત્યના પ્રયોગ
હિમાલયનો પ્રવાસ
હિન્દસ્વરાજ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP