ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

ચંદ્રકાંત બક્ષી
રતિલાલ બોરીસાગર
નરસિંહરાવ દિવેટીયા
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

નૃસિંહ વિભાકર
મણિશંકર ભટ્ટ
ડાહ્યાભાઈ ધોળશાજી
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

જયંત પાઠક
નાનાભાઈ ભટ્ટ
અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP