ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

નરસિંહરાવ દિવેટીયા
રતિલાલ બોરીસાગર
જુગતરામ દવે
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણભાઈ નીલકંઠ
મણિલાલ દ્વિવેદી
રમણલાલ વ. દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશનો પડછાયો
પ્રકાશ કિરણ
અંધાર - ઉજાસ
પ્રકાશ પુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP