GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો.

કાયાવરોહણ
દારૂકાવન
ઉત્કંઠેશ્વર
ગરૂડેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફતનું ખાવાથી ઊંઘ આવે છે
ચિંતા વિનાનું જીવન જીવવું
મફ્ત ખાવું દરેકને ગમે છે
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.

શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી
શ્યામજી વિરેન્દ્ર ભગત
શામળદાસ મુળદાસ સોલંકી
શ્યામલાલ ભવાનીશંકર સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP