GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ? કાકા કાલેલકર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી કાકા કાલેલકર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) બકુલ ત્રિપાઠી (b) ભોગીલાલ ગાંધી (c) કનૈયાલાલ મુનશી (d) ડાહ્યાભાઈ દેરાસરી (1) ઉપવાસી (2) ઠોઠ નિશાળિયો (3) બુલબુલ (4) ધનશ્યામ d - 3, a - 2, b - 1, c - 4 a - 3, b - 1, c - 4, d - 2 c - 2, d - 1, a - 3, b - 4 b - 3, c - 1, a - 2, d - 4 d - 3, a - 2, b - 1, c - 4 a - 3, b - 1, c - 4, d - 2 c - 2, d - 1, a - 3, b - 4 b - 3, c - 1, a - 2, d - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ? જીવન પદ્ધતિમાં ફેરફાર DNA - પ્રતિકૃતિનું સર્જન વારસાગત લક્ષણોનું વહન જીવન સાતત્ય જીવન પદ્ધતિમાં ફેરફાર DNA - પ્રતિકૃતિનું સર્જન વારસાગત લક્ષણોનું વહન જીવન સાતત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ? મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે વક્રતાકેન્દ્રથી દૂર વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર (F) પર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે વક્રતાકેન્દ્રથી દૂર વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર (F) પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું મફ્ત ખાવું દરેકને ગમે છે મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફતનું ખાવાથી ઊંઘ આવે છે ચિંતા વિનાનું જીવન જીવવું મફ્ત ખાવું દરેકને ગમે છે મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફતનું ખાવાથી ઊંઘ આવે છે ચિંતા વિનાનું જીવન જીવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? 18 માણસો 20 માણસો 12 માણસો 15 માણસો 18 માણસો 20 માણસો 12 માણસો 15 માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP