સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે.
તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે.
તે સ્ટોરકીપર તૈયાર કરે છે.
તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP