સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો 15% વળતર દરે ÷ 8,738 ચો.વર્તમાન મૂલ્ય હોય અને 20% વળતર દરે -24,875 ચો.વર્તમાન મૂલ્ય હોય તો આંતરિક વળતરનો દર કેટલો હશે ? 15% 20% 21.30% 16.30% 15% 20% 21.30% 16.30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો ખર્ચ પરિવર્તનશીલ અંદાજપત્રથી સંબંધિત નથી. કુલ ખર્ચ ચલિત ખર્ચ સ્થિરખર્ચ તફાવત પડતર કુલ ખર્ચ ચલિત ખર્ચ સ્થિરખર્ચ તફાવત પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST માંથી શું બહાર રહેશે નહીં ? સ્ટીલ હાઈસ્પીડ ડીઝલ પેટ્રોલ કુદરતી ગેસ સ્ટીલ હાઈસ્પીડ ડીઝલ પેટ્રોલ કુદરતી ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પરચુરણ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ ___ કમિશન આપી શકાય. 5% 20% 15% 10% 5% 20% 15% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP