Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

મહાત્મા ગાંધી
રવિન્દ્રનાથ ટાગોર
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

ઇન્ડીયન એવીડન્સ એકટ
ઇન્ડીયન એરેસ્ટ એકટ
આઇ.પી.સી.
સી.આર.પી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

હૃદયની બિમારી
મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ
પાચનતંત્રની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP