Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

સ્વામી વિવેકાનંદ
રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
ઉપરજાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ?

પાકિસ્તાન
કઝાકિસ્તાન
કચ્છ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP