ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ જય સોમનાથ કરણઘેલો પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. હરિન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1936 1938 1932 1934 1936 1938 1932 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા હરિગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ઉમાશંકર જોષી નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? બાલાશંકર કંથારિયા નર્મદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ બાલાશંકર કંથારિયા નર્મદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP