ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
આગગાડી - ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
નાયિકાના નણદોઈ માટે
નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા
કાકાસાહેબ કાલેલકર
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP