ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? રઈશ મણિયાર અરવિંદ પંડ્યા પ્રફુલ્લ રાવલ ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર અરવિંદ પંડ્યા પ્રફુલ્લ રાવલ ડૉ. આઈ.કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? તુલસીક્યારો વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ કાળચક્ર તુલસીક્યારો વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ કાળચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ મૂળ કયા દેશનો સાહિત્યપ્રકાર છે ? અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન ઇટાલી અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP