ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ જય સોમનાથ કરણઘેલો પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનિમેષ અનુષાંગીક ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનિમેષ અનુષાંગીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? અભિજ્ઞાન નિશીથ મહાપ્રસ્થાન પ્રાચીના અભિજ્ઞાન નિશીથ મહાપ્રસ્થાન પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? ઉમાશંકર જોશી નરસિંહ મહેતા કાકાસાહેબ કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા કાકાસાહેબ કાલેલકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP