ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? કરણઘેલો ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ કરણઘેલો ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? રસિકલાલ પરીખ પ્રેમજી પટેલ વજુ કોટક પ્રવીણ દરજી રસિકલાલ પરીખ પ્રેમજી પટેલ વજુ કોટક પ્રવીણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી ભીખુ - ધૂમકેતુ પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી ભીખુ - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીને સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત થયો હતો ? 1928 1927 1930 1929 1928 1927 1930 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? વંથલી માણાવદર તળાજા સોમનાથ વંથલી માણાવદર તળાજા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP