ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ કરણઘેલો ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? ગૌરવ અસ્મિતા ઘનશ્યામ વાસુકી ગૌરવ અસ્મિતા ઘનશ્યામ વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા એકાંકી-બાથટબમાં માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? સાહિત્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા બૃહદકલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP