ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? સ્વામી આનંદ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ સ્વામી આનંદ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફાધર વાલેસનું પુરું નામ જણાવો. કાર્લોસ જોસે વાલેસ વર્ગાસ એ. વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ કાર્લોસ જોસે વાલેસ વર્ગાસ એ. વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP