ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
યમક
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

ચિંતાગ્રસ્ત
ગ્રંથાવલિ
વિચારમાધુરી
કાવ્યવિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ડૉ.હસુ યાજ્ઞિક
ચુનીલાલ મડિયા
શ્યામ સાધુ
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP