ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? કરણઘેલો ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ કરણઘેલો ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. પવનદંડી અવસર આનંદલોક ક્રોસ રોડ પવનદંડી અવસર આનંદલોક ક્રોસ રોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? ઘાયલ કલાપી સુંદરમ્ સ્નેહરશ્મિ ઘાયલ કલાપી સુંદરમ્ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? પ્રેમલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા વીરલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા વીરલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP