ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ?

મોરારજી દેસાઈ
નવિનચંદ્ર બારોટ
કાકા કાલેલકર
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

વિસલદેવ વાઘેલા
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

દૂદાભાઈ-દાનીબહેન
ધ્યાનચંદ-રેવાબહેન
દાનીયલભાઈ-ગંગાબહેન
દામજીભાઈ-રેવતીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
હરકોઈબાઈ અને રાકમબાઈ
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

મુંજાલ મહેતા
કેશવમંત્રી
શાંતુ મહેતા
સજ્જન મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP