ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
લોભે લક્ષણ જાય
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
દોરડી બળે પણ વળ ન મૂકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?
દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે.

દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે
દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે.
દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે.
દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP