ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
લોભે લક્ષણ જાય
દોરડી બળે પણ વળ ન મૂકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

સમુચ્ચયવાચક
વિરોધવાચક
સંયોજક નથી.
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP