ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

દોરડી બળે પણ વળ ન મૂકે
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
લોભે લક્ષણ જાય
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા
મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની
વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક
પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP