ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? લોભે લક્ષણ જાય પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી લોભે લક્ષણ જાય પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં. સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા. એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા. સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા. એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચો શબ્દ ધરાવતો વિકલ્પ પસંદ કરો. પંડીતોચિત પંડીતોચીત પંડિતોચીત પંડિતોચિત પંડીતોચિત પંડીતોચીત પંડિતોચીત પંડિતોચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. આકાશ શશી યામિની સૂર્ય આકાશ શશી યામિની સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? પ્રમાણવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નકરવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નકરવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP