કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો યોગ્યતા વિનાના તરંગો કરવા યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? બોડીની કાંસકી ખોવાઈ ગઈ તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? બોડીની કાંસકી ખોવાઈ ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP