કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે.
જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે.
વિશ્વના એક છેડે ઘર આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
વખાણીએ તે જ ખરાબ નીવડે.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ટહુકો પાડવો

ન ગમતી વ્યકિતને બોલાવવું
મોર ટહુકા કરે
મીઠાશથી બોલાવવું
બૂમો પાડી બોલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી

થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી.
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે.
સામે ચાલીને આવતો ફાયદો.
ઘેટીને બહાર ચરવા ના મોકલાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અધૂરો ઘડો છલકાય ઘણો

સારા ખરાબનો કદી વિચાર ન કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP