કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
ઝેરથી માણસની પરખ થાય છે
ગોળથી કીડીને મઝા પડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભેંસ ભાગોળે ને છાશ છાગોળે

ઘરમાં સવારે છાશ વલોવવી.
ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી.
ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી.
કપોળ કલ્પનામાં રાચવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાઈ બાઈ ચાળણી

જુદાં-જુદાં બહાના બતાવવા.
પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી.
અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો.
જે કંઈ બચ્યું તે જ લાભવાળું,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP