કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જુદાં-જુદાં બહાના બતાવવા. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જુદાં-જુદાં બહાના બતાવવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ધોબી લોકોને છેતરે છે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ધોબી લોકોને છેતરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP