GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
'વસ્તી ગણતરી બાદ રાજ્યોમાં લોકસભાની બેઠકની ફેર ગોઠવણી કરવામાં આવશે.’ આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે ?

આર્ટિકલ–87
આર્ટિકલ–82
આર્ટિકલ–75
આર્ટિકલ–90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા.

શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે
શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે
શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે
શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP