GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ?

આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ
ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ
દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

26 દિવસ
27 દિવસ
29 દિવસ
28 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ?

શાહબુદીન ઘોરી
અલી અકબર
બાદશાહ અકબર
સૈયદ કુતુબુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP