GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ___ ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરૂદ પામેલાં. રામાનુજ આર્યભટ્ટ કાલિદાસ હેમચંદ્રાચાર્ય રામાનુજ આર્યભટ્ટ કાલિદાસ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આયોજન પંચના સ્થાને ભારત સરકારના ___ એક ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પાડી NITI આયોગની રચના કરી. વાણિજ્ય મંત્રાલયે પ્રધાનમંડળના સચિવાલયે નાણાં મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલયે વાણિજ્ય મંત્રાલયે પ્રધાનમંડળના સચિવાલયે નાણાં મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મૂલ્યવર્ધીત કર (VAT) સૌ પ્રથમ ___ માં દાખલ કરવામાં આવ્યું. બ્રિટન ફ્રાંસ યુ.એસ.એ. ભારત બ્રિટન ફ્રાંસ યુ.એસ.એ. ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. મૂળ ધાતુઓને કૃત્રિમ પરમાણુ કિરણોત્સર્ગ દ્વારા સોનામાં ફેરવી શકાય છે.2. લેસર હિરામાં પણ કાણાં પાડી શકે છે.3. કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે. ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ___ એ તૈયાર કર્યા હતાં. બકોર સોમાભાઈ શાહ કનુ દેસાઈ રાઘવેન્દ્ર દેસાઈ બકોર સોમાભાઈ શાહ કનુ દેસાઈ રાઘવેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP