Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

અશોક
ચન્દ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એક ઘા
એનાં એ ગામડાં
હૃદય ત્રિપુટી
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP