Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

ઉ૫૨નામાંથી કોઈ નહીં.
23(1/13)%
13(2/3)%
18(3/4)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

25%
26%
22½%
23½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ધનસુખલાલ મહેતા
ચં. ચી. મહેતા
જયંતી દલાલ
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

વૈશાખ સુદ 3
જેઠ વદ ૩
જેઠ સુદ ૩
વૈશાખ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP