GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ ___ કેન્દ્રીત વિષય હેઠળ ઉજવવામાં આવ્યો હતો.

વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science)
દરેક માટે વિજ્ઞાન (Science for Everyone)
રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સૂર્યાઘાત (insolation) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આશરે 40% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે.
2. જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં વધુ પ્રમાણમાં સૂર્યાઘાત મળે છે.
3. સવારે અને સાંજે બપોરની સરખામણીમાં ઓછો સૂર્યાઘાત મળે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP