ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? કમલ વોરા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા કમલ વોરા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? પશ્ર્ચિમ શ્રાવણી અજાણ્યું સ્ટેશન મરીચિકા પશ્ર્ચિમ શ્રાવણી અજાણ્યું સ્ટેશન મરીચિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? સાત છ પાંચ ચાર સાત છ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી કાકા કાલેલકર રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP