ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
ડૉ. નલિની ગણાત્રા
ડૉ.ભોગીલાલ સાંડેસરા
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
ઉમાશંકર જોશી
કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાત વિધાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP